જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા

હિન્દ ન્યુઝ, જામનગર

ચૈત્રી પૂનમે (શ્રી હનુમાનજી જન્મ મહોત્સવ) ની ઉજવણી અંતર્ગત તરીકે જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંત ગ્રહણ ઉધોગ ગ્રહણ વેપારી અગ્રણીય રાજકીય આગેવાનો વિવિધ હિન્દુ સંસ્થાઓ તેમજ ધાર્મિક ટ્રસ્ટો જેઓ ચલીત શોભાયાત્રા માં સ્વાગત કરેલ તેમજ પ્રંખડ ના દરેક જવાબદાર કાર્યકર્તા બંધુઓ માતાઓ આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી સમગ્ર જામનગર જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠયું હતું.

રિપોર્ટર : રવી હરવરા,  જામનગર

Related posts

Leave a Comment